બુદ્ધિનો ચમત્કાર
કાશીપુર નામનું એક જંગલ હતું. એ જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો. એ સિંહ જંગલમાંથી પસાર થતાં અજાણ્યા મુસાફરોને મારી નાંખીને ખાઈ જતો હતો. જેમ-જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ ત્યાંથી આવવા જવાનું બંધ કરી દીધું. એજ કારણે હવે સિંહને માનવીનું માંસ ખાવા કે લોહી પીવા મળતું નહોતું. એટલે સિંહે જંગલમાં રહેલા જાનવરોને … Read more